top of page
પાંજરાપોળ
આજના સમયમાં માનવી તો પોતાની વ્યથા બીજા લોકોને કહી શકે અને તેની ઉકેલ પણ લાવી શકે પણ મૂંગા પશુ-પંખીઓ, ઢોર-ઢાકર પોતાની તકલીફ કને કોને કહેવા જાય? શ્રી જલારામ મંદિરમાં આવતા બાપાના ભક્તજનો ગૌસેવાની ભાવનાથી યોગદાન આપે છે. આ રીતે એકઠી થયેલી કુલ રકમ વર્ષના અંતે ગાયો માટે તેમજ જિવદયા માટે અલગ અલગ પાંજરાપોળને ચેકથી મોકલી આપવામાં આવે છે. આ રીતે મંદિરમાં આવતા ભક્તો ગૌસેવા તેમજ જિવદયા નો લાભ લે છે.

coe

cow

coe
1/2
bottom of page