top of page

યોગા સેન્ટર

યોગાસન એવી વૈજ્ઞાનિક પદ્ધતિ છે જેમાં શરીરનું સ્વાસ્થ્ય ખૂબ જ સુઘડ છે. શરીરમાં શક્તિ વળી આવે છે. શારીરિક તેમજ માનસિક રીતે વ્યક્તિ સ્વસ્થતા અનુભવેલ છે. યોગામાં બાહ્ય કોઈ સતનુને કોઈ જરૂર પડી નથી અને પૈસાની પણ જરૂર પડી નથી. યોગાના ઘણા ફાયદાઓ છે જેમ કે પેટની યોગ્ય સફાઈ, પાચનતંત્ર મજબૂત થવું, બુદ્ધિમતાની વૃદ્ધિ થવી, હૃદય અને ફેફસા મજબૂત થવા, મનની એકાગ્રતા પામી અને શરીર અને મનનું સંલન થવું. મોદી સરકારે 'યોગા' માટે વિશેષ જહેમત ઉઠાવી છે. આખા વિશ્વમાં યોગાનું મહત્વ સમાનભૂત છે. મંડળમાં યોગાનો બહોળી સંખ્યામાં લોકો લાભ લે છે. 'યોગ રાખે નીરોગ' ને લક્ષમાં લઈ અહીં યોગા અભ્યાસ કરવામાં આવે છે. દરરોજ સવારના ૬ થી ૮ દરમિયાન મનીષા તેજસ જોષી દ્વારા અહીં યોગા સેન્ટર કાર્યરત છે.

શ્રી જલારામ સત્સંગ મંડળ-મુલુંડ

  • Youtube
  • Whatsapp
  • Facebook
  • Instagram
bottom of page