top of page
યોગા સેન્ટર
યોગાસન એવી વૈજ્ઞાનિક પદ્ધતિ છે જેમાં શરીરનું સ્વાસ્થ્ય ખૂબ જ સુઘડ છે. શરીરમાં શક્તિ વળી આવે છે. શારીરિક તેમજ માનસિક રીતે વ્યક્તિ સ્વસ્થતા અનુભવેલ છે. યોગામાં બાહ્ય કોઈ સતનુને કોઈ જરૂર પડી નથી અને પૈસાની પણ જરૂર પડી નથી. યોગાના ઘણા ફાયદાઓ છે જેમ કે પેટની યોગ્ય સફાઈ, પાચનતંત્ર મજબૂત થવું, બુદ્ધિમતાની વૃદ્ધિ થવી, હૃદય અને ફેફસા મજબૂત થવા, મનની એકાગ્રતા પામી અને શરીર અને મનનું સંલન થવું. મોદી સરકારે 'યોગા' માટે વિશેષ જહેમત ઉઠાવી છે. આખા વિશ્વમાં યોગાનું મહત્વ સમાનભૂત છે. મંડળમાં યોગાનો બહોળી સંખ્યામાં લોકો લાભ લે છે. 'યોગ રાખે નીરોગ' ને લક્ષમાં લઈ અહીં યોગા અભ્યાસ કરવામાં આવે છે. દરરોજ સવારના ૬ થી ૮ દરમિયાન મનીષા તેજસ જોષી દ્વારા અહીં યોગા સેન્ટર કાર્યરત છે.

Image by Erik Brolin

Yoga

Image by Erik Brolin
1/2
bottom of page